જવુ નથી-નિરંજન મઝુમદાર
December 29, 2006
2 comments
જયાં જાય છે આ કાફલો મારે જવું નથી,
પાછી લઈ લે નાવ કિનારે જવું નથી.
આરામથી થવા દે સફર જિંદગી મહીં,
આવેછે મોત તેડવા જ્યારે જવું નથી.
જીવન બચાવતાં હવે થાક્યો છું, નાખુદા!
મઝધાર ચલ! કિનારે કિનારે જવું નથી. Read more…
Categories: પ્રકીર્ણ
વાંચકોના પ્રતિભાવ