અમને સૈનિકોને -ધીરજ રાય
July 24, 2007
7 comments
![]()
અમને, યુધ્ધમાં મરેલા સૈનિકોને
ચાંદ કે ઇલ્કાબ આપશો નહિ.
રાષ્ટ્રભાષાનાં ગીતો ગાજો
પણ રાષ્ત્રધ્વજો ફરકાવશો નહિ.
પરેડ કરાવશો નહિ, બંદૂકો ફોડશો નહિ.
અને અમે જે લોહી રેડ્યાં છે
તેને તમે સૌ યોગ્ય બનજો
અને દેશને સદા વફાદાર રહેજો
જયહિંદ: જય જવાન
તાજેતરમાં બહાર પડેલ તેમનુ પુસ્તક “વન વગડાની વાટે વાટે” માંથી સાભાર્
Categories: ધીરુભાઇ શાહ

વાંચકોના પ્રતિભાવ