Archive

Archive for the ‘મોહમ્મદઅલી પરમાર’ Category

બેઅસર દુઆઓ – મોહમ્મદ અલી પરમાર

February 3, 2007 vijayshah Leave a comment

 

દુઆ તો હું કરૂં છું પણ નથી જોતો અસર કોઇ
કમી છે શું દુઆઓમાં નથી તેની ખબર કોઇ

હું જે માગું મને જલ્દી મળે તત્પરતા છે એવી
ભલે માગું તે આવી મારી બૂરી લે ખબર કોઇ

કલમબંધ થાય છે શું કર્મ મારાં ગેબી દુનીયામા
અગર એમ હોય તો પણ ક્યાં મને તેનો છે ડર કોઇ Read more…

હિંસાની પરંપરા- મોહમ્મદઅલી પરમાર

November 22, 2006 vijayshah 1 comment

  

અહિંસા ધર્મ નથી તો પ્રીત પ્રભુથી કરી નથી શકતા

જપી માળા પ્રભુની જીવ હત્યા  કરી  નથી શકતા

તબાહી થી બચાવે આ જગતને તે અહિંસા છે

છતાં નુસ્ખો મહાત્માઓનો જગને  દઇ નથી શકતા

મહાવીરને કે ગૌતમને, મહાત્મા બાપુજીને પણ

અહિંસાને તજી, અંજલી પવિત્ર દઇ નથી શકતા Read more…